સંત ઘરે ભિક્ષા માંગવા ગયા,અંદર થી એક નાની છોકરી આવી અને બોલી બાબા અમેં ગરીબ છીએ,અમારી પાસે તમને આપવા માટે કશું નથી, સંતે કહયુ ‘બેટી ખાલી હાથે નહી જાવ આંગણા માંથી માટી આપી દે’

કહેવાય છે કે છોકરા જે વાતાવરણ માં મોટા થાય છે તેને તેવા જ સંસ્કાર આવે છે. નાનપણ થીજ જો છોકરાઓ

Read more

ઇમાનદારીનું ફળ જરૂર થી મળે છે, અપ્રમાણિકતાથી કરવામાં આવેલ કાર્ય ક્યારેય સફળ થતું નથી

પ્રામાણિકતા સાથે કરવામાં આવેલ કાર્યનું ચોક્કસપણે સારું ફળ મળે છે અને અપ્રમાણિકતાથી કરવામાં આવેલ કાર્ય ક્યારેય સફળ થતું નથી. આ

Read more

ગૌતમ બુદ્ધ કથા : જીવનમાં એજ સફળ થઇ શકે છે, જેમની પાસે ધૈર્ય હોય છે

જીવનમાં ધૈર્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધૈર્ય વિના જીવનમાં કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. આ સંદર્ભ સાથે એક

Read more

રાજકુમારી પોતાના જીવનમાં ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી તે મરવા માંગતી હતી ત્યારે જ તેને એક વૃદ્ધ વ્યક્તિ નજર આવે છે જે કૂતરાને ખાવાનું ખવડાવવું હોય છે અને તે ખૂબ જ ખુશ હોય છે રાજકુમારીએ તે વૃદ્ધ વ્યક્તિને તેમની ખુશીનું કારણ પૂછ્યું

એક રાજ્ય હતું જેમાં એક રાજકુમારી ખૂબ જ સુંન્દર હતી. જેમની પાસે બધી જ સુખ-સુવિધાઓ હતી. દાસીઓ તેમની દરેક સમયે

Read more

દિવસભર કામ કરી ને પતિ ઘરે આવ્યો તો પત્ની એ ખાવા માં બળેલી રોટલી રાખી હતી, જમ્યા પછી દીકરાએ જ્યારે પૂછ્યું કે તમને બળેલી રોટલી પસંદ છે તો પિતા એ જવાબ આપ્યો …

પતિ દિવસભર કામ કરીને રાત્રે ઘરે આવ્યો તો પત્નીએ ખાવામાં રાખી દીધી બળેલી રોટલી. છોકરો આ બધું જોઈ રહ્યો હતો.

Read more

પ્રેરક કથા : એક યુવક નિરાશ થઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેને ત્યાં એક સંત મળ્યા, તેણે તેને સમજાવ્યો કે ખરાબ સમય માં તારે શું કરવું જોઈએ

એક વ્યક્તિ પોતાના જીવન માં ઘણું સંઘર્ષ કરી ચુક્યો હતો. લાખ કોશિશ કરવા છતાં પણ તેને કામ નહોતું મળી રહ્યું.

Read more

એકવાર રાજાને 2 સુંદર કબૂતર ભેટ માં મળ્યા, થોડા દિવસો પછી રાજાએ જોયું કે એક કબૂતર ખુબજ ઉંચાઈ ઉપર ઉડી રહ્યું છે, અને બીજું ત્યાં વૃક્ષ પરજ બેસેલું છે, એક ગરીબ ખેડૂતે કહ્યું કે તે ઉડી શા માટે નથી રહ્યું

એકવાર એક રાજા પોતાના પાડોશી રાજ્ય માં ફરવા માટે નીકળી ગયા. પાડોશી રાજ્યના રાજાએ ખુબજ સારી રીતે તે રાજાની મહેમાન

Read more

જે ગુમાવ્યું છે તેમના વિષે શું વિચારવું, વાંચો આ અદભુત કહાની

એકવાર એક રાજા ખૂબ ખુશ હતો. રાજાએ પોતાની ખુશી વ્યક્ત કરવા રાજ્યની યાત્રા કરી. રાજા કેટલાક સૈનિકોને પોતાની સાથે લઈ

Read more

એક અહંકારી રાજકુમાર ને ગુરુકુળ મોકલવા માં આવ્યો, જયારે તે પહેલા દિવસે ભિક્ષા માંગવા માટે ગયો તો તેને કોઈ એ કઈ ના આપ્યું, આગળ ના દિવસે તેને થોડી ભિક્ષા મળી ગઈ, ત્યારે ગુરુ એ તેને સમજાવ્યો…

કોઈ દેશ માં એક રાજા રહેતો હતો, જે ખુબજ દયાવાન હતો અને હંમેશા પોતાની પ્રજા ને સુખ-દુઃખ માં તેમનો સાથ

Read more

સફળ થવા માટે મહેનત અને કોશિશ ની આવશ્યકતા, દેખા-દેખી નું આચરણ નહિ : વાંચો અદભુત કહાની

સીખવામાં અવલોકન નું મહત્વ છે પરંતુ તેમનો અર્થ એ ક્યારેય નથી કે બધાજ લોકો જોતાંની સાથેજ જ્ઞાન અર્જિત કરવા ઉપરાંત

Read more